Safeer News

Breaking News from Ahmedabad

#BJP

મુસ્લિમોને ધમકી આપવા બદલ મહારાષ્ટ્રના અહમદનગરમાં ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો

અહમદનગર,તા.૦૨ નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, શોધી શોધીને મારીશું. મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે….

ભાજપ સાથે મળીને કામ કરે છે AIMIMના સુપ્રીમો : પ્રિયંકા ગાંધી વાડ્રા

પ્રિયંકાએ કહ્યું કે, ‘હું તમને વારંવાર કહું છું કે, અસદુદ્દીન ઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે.’ અમેઠી,તા. ૯ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીના મુન્શીગંજ સ્થિત કિસાન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ…

ક્ષત્રિય સમાજે ભાજપના નેતા અને કાર્યકર્તાઓના પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા

જબુગામ સહિત આસપાસના ૨૦ જેટલા ગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. છોટા ઉદેપુર,તા.૦૮ પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઇ ઉભો થયેલો વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાય ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે….

લોકસભા ચૂંટણી 2024 : ભાજપે મોડી સાંજે ગુજરાતમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું કર્યું નવીદિલ્હી/ગાંધીનગર,તા.૦૨ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપ (AAP)એ બે બેઠક પર…

નર્મદા કોંગ્રેસના હરેશ વસાવાએ ભાજપનો પાલવ પકડ્યો

સાજીદ સૈયદ, રાજપીપળા સુરત ખાતે સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો

પીઢ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપોથી ભાજપમાં ભૂકંપ સર્જાયો

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાથી સાંસદ મનસુખ વસાવાએ વોકાઉટ કર્યા બાદ મીડિયા સામે પોતાના ભાજપના હોદેદારો સામે રોષ ઠાલવ્યો.. કહ્યું હું સાચો છું જો નહિ બોલું તો આ લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે બીટીપીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના…

દેશ

“જયારે મુસ્લિમો મરશે શું ત્યારે જ તમને દુઃખ થશે”, બેગુસરાયની ઘટના પર નીતીશ કુમારને ભાજપનો સવાલ

નીતીશ કુમારને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે વિસ્તારમાં આ ઘટના બની ત્યાં રહેતા લોકોની જાતિ અને ધર્મ વિશે જણાવ્યું બેગુસરાય ગોળીબારમાં માર્યા ગયેલા અને ઘાયલોની જાતિ અને ધર્મ જણાવવા પર સીએમ નીતીશ કુમાર ભાજપના નિશાના પર આવી…

ગુજરાત

સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો AAPમાં જોડાયા

ભાજપમાં ભૂકંપ સર્જાયું : સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો આપમાં જોડાયા વિધાન સભાની ચુંટણી પહેલા કહી ખુશી કહી ગમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે પક્ષ પલટાના દોર પણ શરૂ થઈ ગયા…

ગુજરાત

સુરતમાં આપ અને ભાજપ વચ્ચે આક્ષેપોથી શરૂ થયેલી રાજનીતિ મારામારી સુધી પહોંચી

વિધાનસભાની ચુંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું. સુરતમાં AAPના જનસંવાદ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોનો હુમલો, FIR નહિ લેતા AAP કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર રાત વિતાવી. આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત  વાલમ નગર, સીમાડા નાકા ખાતે અગ્રણી સહિત 7થી 8…

દેશ

ભાજપના સ્થાપના દિન પર પીએમ મોદીએ કહ્યું, “અમે જેટલા કામ કર્યા, તેની ચર્ચામાં કેટલાક કલાક લાગશે”

ભારતીય જનતા પાર્ટી આજે પોતાના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે ભારતીય જનતા પાર્ટી આજે પોતાના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં પોતાના કાર્યાલયમાં પાર્ટીનો ઝંડો લહેરાવ્યો હતો. પીએમ મોદીએ…