Safeer News

Breaking News from Ahmedabad

#BhadraKaaliMandir

અમદાવાદ : હવે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધજા ચઢાવી શકાશે

ભક્તો હવે ૧૧૦૦ રૂપિયા આપીને ધજા લહેરાવી શકશે… અમદાવાદમાં નગરજનો ભદ્રકાળી માતાના મંદિરે ધજા અર્પિત કરી શકશે… અમદાવાદ,અંબાજી, દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે હવે અમદાવાદીઓને પણ ઘરઆંગણે આ લ્હાવો મળી શકે છે. હવેથી અમદાવાદના નગરજનો નગરદેવી…