Safeer News

Breaking News from Ahmedabad

#સેવ કોન્સ્ટીટ્યુશન"

અમદાવાદ

“સેવ ડેમોક્રેસી, સેવ કોન્સ્ટીટ્યુશન” વિશે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો

અમદાવાદ,તા.૦૨,રવિવાર શહેરના લાલ દરવાજા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે લોક રાજનીતિ મંચ અને પ્લુરાલિસ્ટ ઇન્ડિયા દ્વારા લોકશાહી અને બંધારણ બચાવો વિષે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકશાહી અને બંધારણની રક્ષા કરવાના અભિયાનના ભાગરૂપે અમદાવાદના સરદાર પટેલ સ્મૃતિ…