Safeer News

Breaking News from Ahmedabad

#મારી માટી મારો દેશ

“મારી માટી, મારો દેશ” અભિયાન દેશભરમાં તા. ૦૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે

દેશના અઢી લાખથી વધુ ગામની માટીથી દિલ્હીમાં “અમૃત વાટિકા” બનાવાશે ગાંધીનગર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું, સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ માભોમને સમર્પિત કરીએ, એ જ આઝાદીના લડવૈયાઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે….