Safeer News

Breaking News from Ahmedabad

#Ramayan

મદરેસાઓમાં બાળકો કુરાનની સાથે રામાયણ વિષે જાણશે : ઉત્તરાખંડ વક્ફ બોર્ડ અધ્યક્ષ

ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જાેડાયેલા તમામ મદરેસાઓમાં રામાયણ ભણાવવામાં આવશે તા.૨૯ ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સાથે જાેડાયેલા મદરેસાઓમાં હવે રામાયણ ભણાવવામાં આવશે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા છે. રામાયણને અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવશે. બોર્ડ હેઠળના કુલ ૧૧૭ મદરેસાઓમાંથી ચાર મદરેસામાં નવો…