Safeer News

Breaking News from Ahmedabad

#Poet

અલવિદા : કવિ અનિલ જોશીનું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

(Abrar Ahmed Alvi) ગુજરાતી સર્જક અનિલ જોશીનું 85 વર્ષની ઉમરે મહાશિવરાત્રીના પર્વની સવારે નિધન થયું છે. કવિ અનિલ એક ઉમદા સર્જક હતા. અનિલ જોશીના નિધનથી ગુજરાતી કાવ્ય સાહિત્યને ખોટ પડશે. અનિલ જોશી 2010માં નરસિંહ એવોર્ડથી સન્માનિત થયા હતા. અમદાવાદની H….

શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો

(રિજવાન આંબલિયા) કાવ્યનું પઠન, મિમિક્રી, ગીત સંગીતનો ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક સાંભળીને એક એક ઉમદા રચનાનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું. અમદાવાદ,તા.30  શહેરના મેમનગર મિષ્ટી સ્ટુડિયો ખાતે શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી…