Safeer News

Breaking News from Ahmedabad

#NOC

રાજ્ય સરકારનો આદેશ : એનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો-ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવામાં આવે

રાજકોટ અગ્નિકાંડ બાદ હાથ ધરાયેલ તપાસમાં જેમની પાસે એનઓસી નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે. ગાંધીનગર,તા. ૨૮ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નો ઓબ્જેક્શન કટિર્ફિકેટ…