Safeer News

Breaking News from Ahmedabad

#Jantri

ગુજરાત

દસ્તાવેજાેની જૂની જંત્રી મુજબની નોંધણી માત્ર ૧૪મી ઓગષ્ટ સુધી થઇ શકશે : સમય મર્યાદામાં દસ્તાવેજાેની નોંધણી કરાવી લેવા અપીલ

ગાંધીનગર,રાજ્ય સરકારે ગત ૧૫મી એપ્રિલથી જમીન અને મિલકતોના જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ દસ્તાવેજાેમાં તા.૧૫ એપ્રિલ,૨૦૨૩ પહેલાં પક્ષકારોની સહી થઈ હોય તેવા દસ્તાવેજાે સહી કર્યાની તારીખથી ચાર માસમાં જુની જંત્રી મુજબ નોંધણી કરી શકાશે તેવી જાેગવાઈ કરવામાં આવી હતી….