Safeer News

Breaking News from Ahmedabad

#Jamnagar

જામનગરમાં બે બાળકોનું ચાંદીપુરા વાઇરસથી મોત : ૪ બાળ દર્દીઓ સારવાર હેઠળ

મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર, તા. ૨૪ રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા…

જામનગર દક્ષિણ વિસ્તારમાં પૂનમબેન માડમે ઠેર ઠેર લહેરાવ્યો કેસરિયો

(રિજવાન આંબલિયા) આ બાઈક રેલીમાં જામનગર લોકસભાના પ્રબળ દાવેદાર પૂનમબેન માડમનું સ્થાનિક રહેવાસીયો દ્વારા ઠેર ઠેર ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું જામનગર,તા.૩  જામનગર લોકસભા બેઠક પરથી BJPના દિગ્ગજ નેતા અને ત્રીજી વારના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમ દ્વારા તાજેતરમાં જ એક…