Safeer News

Breaking News from Ahmedabad

#Independence day 2023

૭૭માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે “મોહસીન એ આઝમ મિશન” દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

સાજીદ સૈયદ, નર્મદા રાજપીપળા,તા.૧૫ રાજપીપળા બાલાપિર દરગાહ ખાતે યોજવામાં આવેલ કર્યક્રમમાં રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી ચૌધરીએ ખાસ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. “મોહસીન એ આઝમ મિશન” દ્વારા રાજપીપળા “બાલાપીર બાબા”ની દરગાહના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી સ્વાતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી…

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું, ને અમારા દેશની આઝાદીને સિત્યોતેર વરસ બેઠું..!

77માં સ્વતંત્રતાના દિવસે ત્રિરંગો લહેરાયો છે કારણ કે, આઝાદી મેળવવા માટે આપણા નામી અનામી તમામ શહીદોએ તેના માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેવા સર્વ શહીદોને કોટી કોટી વંદન… સ્વતંત્રતાના દીવસે આન બાન અને શાન સાથે ત્રિરંગો લહેરાશે અમદાવાદના રામોલ પોલીસ…