Safeer News

Breaking News from Ahmedabad

#EidulAzha

“ઈદ-ઉલ-અઝહા” : આ તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….

(અબરાર એહમદ અલવી) “બકરી ઈદ” અથવા તો “ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર મુસ્લિમોના વિશેષ તહેવારોમાંનો એક છે, તેને ‘ઈદ-ઉલ-અઝહા’ તરીકે સંબોધવામાં આવે છે. દુનિયાભરના મુસ્લિમ સમુદાયો “ઇદ-ઉલ-અઝહા”ને બલિદાન અને ત્યાગના તહેવાર તરીકે ઉજવણી કરે છે. બકરી ઈદનો તહેવાર મુસ્લિમો માટે બીજી મોટી ઇદ…