Safeer News

Breaking News from Ahmedabad

#Ceremony

આજે થનારી મેચ માટે BCCIએ એક જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા

બંને ટીમો વર્લ્ડકપ ૨૦૨૩ની ૨-૨ લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જાેવા મળશે. અમદાવાદ,તા.14BCCIએ જાહેરાત કરી છે કે, સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે ૧૨.૩૦…