Safeer News

Breaking News from Ahmedabad

#Association

“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ

અમદાવાદ,તા.૨ “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વેલ્ફેર એસોશિએશન”માં ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે નિશીથ સિંગાપુરવાળાની નિમણુંક કરાઈ છે. તેઓ હંમેશા લોકોના પ્રશ્નોને હલ કરવા તત્પર રહે છે, જરૂરતમંદ ગરીબ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સદાય અવાજ બુલંદ કરે છે, લોકોને કાયદાકીય સહાય…