Safeer News

Breaking News from Ahmedabad

#Acharsanhita

Loksabha Election 2024 : ગુજરાતમાં સોમવારથી રોકડના કામકાજ થશે ઠપ્પ..!

રાજ્યની આશરે ૨,૨૦૦ જેટલી આંગડિયા પેઢીઓના રોકડના કામકાજ ઠપ થશે અમદાવાદ,તા.૦૭ લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે. એવા સમયે જાે રોકડની ખોટી રીતે લેવડ-દેવડ કરવામાં આવે તો એ કાયદેસર ગુનો બને…

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો

અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા જ દિવસે ૭૦૨૮ પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની…