Safeer News

Breaking News from Ahmedabad

#2000Fit

અયોધ્યા રામ મંદિર નિર્માણ સ્થળની ૨૦૦૦ ફુટ નીચે ટાઈમ કેપસ્યુલને દફનાવવામાં આવશે

વિશ્વમાં અને ભારતમાં મહત્વપૂર્ણ સ્થળોએ ટાઈમ કેપ્સ્યુલને લઈને થયેલા છે વિવાદ ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે. પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે. આ મંદિરમાં…