Safeer News

Breaking News from Ahmedabad

#ગંદુ પાણી

અમદાવાદ

અમદાવાદ : વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૨૯ શહેરના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારના તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. વસ્ત્રાલના સ્થાનિકોનું કેહવું છે કે, રિંગ રોડ પર આવેલ તળાવ બગીચામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીના નિકાલની નવી લાઈન નાખવામાં આવેલ…