Safeer News

Breaking News from Ahmedabad

#આચાર્ય બન્યા સારથી

આચાર્ય બન્યા સારથી : વરસાદના પાણીના વિઘ્ન વચ્ચે પોતાના વાહનમાં બેસાડી સગર્ભાને ૧૦૮ સુધી પહોંચાડ્યા

ગામના આચાર્યએ પોતાના ખાનગી વાહનમાં બેસાડીને આ મહિલાને ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા. ૧૦૮ સેવા મારફતે આ મહિલાને પ્રસુતિ માટે હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આમ, સમયસરના આ નિર્ણય અને મદદ આ સગર્ભા મહિલા, તેના  બાળક માટે આશીર્વાદ સમાન નીવડ્યા…