“રોઝા રાખ્યા હોય ત્યારે હું મારી ફરજ ચૂકી જાઉં તો અલ્લાહના દરબારમાં મને ક્યારેય માફી ન મળે” : સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલા
અમદાવાદ, તા.૧૩ સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત હોવા છતાં ઝેબાબહેને પોતાની ફરજને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું નવતર ઉદાહરણ સ્થાપ્યું ૧૪ મે ના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે અને આખો દેશ રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યો હશે….
કોરોનાના કારણે “ઇદ”નો રંગ પડયો ફીક્કો, બજારો સૂમસામ
અમદાવાદ, તા.12ગયા વર્ષની જેમ જ ફરી એકવાર કોરોના લહેર વચ્ચે આવી રહેલી ઇદે અમદાવાદમાં બજારોનો રંગ ફીક્કો કરી નાખ્યો છે. ગરમીની સીઝનમાં આવતી ઇદમાં જેની ખાસ માંગ હોય છે તે ઢાલગરવાડ કપડાનું બજાર ઠંડુ છે તો ત્રણ દરવાજાની મશહુર સેવઇઓની…
અમદાવાદી યંગસ્ટરો રોજ ૧૦૦૦થી વધુ ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડે છે
અમદાવાદ,તા.૮રાજ્યમાં હાલમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. આ વખતનો કોરોનાનો સ્ટ્રેન ખૂબ જ ઘાતક છે, ત્યારે દર્દી અને તેમના પરિવારજનો સારવાર તેમજ અન્ય બાબતે તરફડિયા મારી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા આંશિક લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. જે…
સરકારની નિષ્ફળતાઑને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે સરકારની નિષ્ફળતાને લઇ વિરોધ કરવામાં આવ્યું અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવા, રેમડેસિવીર ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા, હોસ્પિટલોમાં 50% બેડ ડેજીગનેટ કરવા તથા માઁ વાત્સલ્ય અને આયુષમાન ભારત કાર્ડ ધારાકોને કોવીડની સારવાર મફત આપવાની…
કોરોના દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર કાઢવા SVP હોસ્પિટલ દ્વારા મ્યુઝિકલ, હાઉસી, અંતાક્ષરી રમાડવાનુું ચાલુ કર્યું
અમદાવાદરાજ્યમાં દિવસ રાત ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાના દર્દીઓની સારવાર આપી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે માનસિક તણાવ વધતા કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આવી પરિસ્થિતિ લોકોને પોઝિટિવ એનર્જી મળે તે ખુબ જ જરૂરી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સવારે…
શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણનો પ્રોગ્રામ યોજાયો
અમદાવાદ, લોકોમાં માસ્ક પહેરવા હાલમાં કેટલું જરૂરી છે તે આશયથી શહેરના શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગરીબ, મજુર વગૅ, શાકભાજી લારી વાળા તથા ફ્રુટની લારી વાળાને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા શાહપુરના…
રેમડેસિવિર ઈંજેક્શન કૌભાંડ, SOG દ્વારા કાળા બજારી કરતા 3 આરોપીની ધરપકડ
અમદાવાદ,તા.૨૯રેમડેસિવિર ઇંજેક્શનનું વધુ એક મોટુ કૌભાંડ એસઓજીએ ઝડપ્યું પાડ્યુ છે. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીમાં નોકરી કરતા કર્મચારી સહિત ૩ની ધરપકડ કરાઈ છે. મિલન સવસવિયા નામના કર્મચારી રેમદેસીવીર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમદેસીવીર…
શહેરમાં પ્રથમ લૉકડાઉન જેવો માહોલ, રસ્તાઓ સૂમસામ બન્યા
હંમેશા ધમધમતા અમદાવાદમાં ફરી એકવાર સન્નાટો છવાયો, વેપારી વર્ગમાં મોટા નુકસાનનો ભય. અમદાવાદ શહેર સહિત ગુજરાતના 29 જેટલા શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરી એકવાર વેપાર ધંધા ઠપ્પ…
સ્કૂલ બંધ થતા ચાર-ચાર સ્કૂલવાનના માલિકે શાકભાજીની લારી શરૂ કરી
અમદાવાદકોરોના વાયરસના કારણે લોકોને આર્થિક મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. એક તરફ હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ છે. તો બીજી તરફ કેટલાક લોકોના ધંધા રોજગારો ભાંગી ગયા છે. લોકડાઉન બાદ માંડ-માંડ લોકોનો વ્યવસાય શરૂ થયો પરંતુ ફરીથી કોરોના પોઝિટિવ કેસો વધતા…
ગુજરાતમાં વધ્યો કોરોના એરબોન વાયરસ, બાળકોને ઘરમાં જ રાખો : ડો. મોના દેસાઈ
અમદાવાદરાજ્યમાં કોરોનાનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઇ છે. કોરોનાની બીજી લહેરમાં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોના સંક્રમણથી બચવા બાળકોને હજી સુધી રસી આપવા અંગે ર્નિણય લેવાયો નથી. ત્યારે તેમને કોરોનાના…