અમદાવાદમાં તાઉ-તે તારાજી સર્જી , ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધારસાઈ
અબરાર અલ્વી અમદાવાદ, તા.18અમદાવાદમાં વાવાઝોડાના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દાયકાઓ બાદ આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે ત્યારે હાલ આખા શહેરમાં એટલી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે કે ઠેર ઠેર ડોમ, તંબુ, પતરાં, રિક્ષા ઊડી જવાના…
વાવાઝોડાની પરિસ્તિથિમાં ઉપયોગી સૂચનાઓનો અમલ કરવા અપીલ
અમદાવાદ, તા.17 અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા નગરજનોને સંભવીત તૌકતે વાવઝોડા અંગે તા.17.05.2021 થી તા.19.05.2021 સુધી નીચે મુજબની ખાસ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવે છે. 1. ઘરના બારી બારણા બંધ રાખવા અને તૂટેલ હાલતમાં હોય તો રીપેર કરાવી લેવા તેમજ,આપનું રહેણાંકનું…
મિનિ લૉકડાઉનથી વેપારીઓ અકળાયા : ૧૮મી પછી દુકાનોનાં શટર ખોલી નાખશે
અમદાવાદ,તા.૧૬ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લૉકડાઉનને કારણે ૬૦ ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ ૪૦ ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લૉકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી ૧૮મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો…
ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન સોડાનું વિતરણ
અમદાવાદ,તા.14 શહેરના “જેન્યૂઈન હેલ્થ ફાઉન્ડેશન” અને “યુનાઈટેડ નેશન વેલ્ફેર ફાઉન્ડેશન”ના મેમ્બર રીઝવાન આંબલીયા તથા નિયાઝ ચૌહાણ દ્વારા રમઝાન ઇદના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના કોટ વિસ્તારમાં 43 ડિગ્રી જેટલી આગ ઝરતી ગરમીમાં ખડેપગે ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ તથા પોલીસ જવાનોને લેમન…
“રોઝા રાખ્યા હોય ત્યારે હું મારી ફરજ ચૂકી જાઉં તો અલ્લાહના દરબારમાં મને ક્યારેય માફી ન મળે” : સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલા
અમદાવાદ, તા.૧૩ સાડા ત્રણ વર્ષની દિકરી અને માતા કેન્સરગ્રસ્ત હોવા છતાં ઝેબાબહેને પોતાની ફરજને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું નવતર ઉદાહરણ સ્થાપ્યું ૧૪ મે ના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે અને આખો દેશ રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યો હશે….
કોરોનાના કારણે “ઇદ”નો રંગ પડયો ફીક્કો, બજારો સૂમસામ
અમદાવાદ, તા.12ગયા વર્ષની જેમ જ ફરી એકવાર કોરોના લહેર વચ્ચે આવી રહેલી ઇદે અમદાવાદમાં બજારોનો રંગ ફીક્કો કરી નાખ્યો છે. ગરમીની સીઝનમાં આવતી ઇદમાં જેની ખાસ માંગ હોય છે તે ઢાલગરવાડ કપડાનું બજાર ઠંડુ છે તો ત્રણ દરવાજાની મશહુર સેવઇઓની…
અમદાવાદી યંગસ્ટરો રોજ ૧૦૦૦થી વધુ ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડે છે
અમદાવાદ,તા.૮રાજ્યમાં હાલમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. આ વખતનો કોરોનાનો સ્ટ્રેન ખૂબ જ ઘાતક છે, ત્યારે દર્દી અને તેમના પરિવારજનો સારવાર તેમજ અન્ય બાબતે તરફડિયા મારી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા આંશિક લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. જે…
સરકારની નિષ્ફળતાઑને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે સરકારની નિષ્ફળતાને લઇ વિરોધ કરવામાં આવ્યું અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવા, રેમડેસિવીર ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા, હોસ્પિટલોમાં 50% બેડ ડેજીગનેટ કરવા તથા માઁ વાત્સલ્ય અને આયુષમાન ભારત કાર્ડ ધારાકોને કોવીડની સારવાર મફત આપવાની…
કોરોના દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર કાઢવા SVP હોસ્પિટલ દ્વારા મ્યુઝિકલ, હાઉસી, અંતાક્ષરી રમાડવાનુું ચાલુ કર્યું
અમદાવાદરાજ્યમાં દિવસ રાત ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાના દર્દીઓની સારવાર આપી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે માનસિક તણાવ વધતા કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આવી પરિસ્થિતિ લોકોને પોઝિટિવ એનર્જી મળે તે ખુબ જ જરૂરી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સવારે…
શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણનો પ્રોગ્રામ યોજાયો
અમદાવાદ, લોકોમાં માસ્ક પહેરવા હાલમાં કેટલું જરૂરી છે તે આશયથી શહેરના શાહપુર રંગીલા પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગરીબ, મજુર વગૅ, શાકભાજી લારી વાળા તથા ફ્રુટની લારી વાળાને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા શાહપુરના…