વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા વધારીને 15 ઓગષ્ટ કરવામાં આવી
ગાંધીનગર, રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમય મર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેકસીનેશન લેવાની સમયમર્યાદા…
૨૨ વર્ષની યુવતીએ મુંડન કરાવીને કેન્સરના દર્દીઓ માટે દાનમાં આપ્યા પોતાના લાંબા વાળ
મહેસાણા,તા.૩૧મહિલાઓ માટે લાંબા વાળ સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. વાળ વધારવા માટે યુવતીઓ મોંઘા શેમ્પૂ, કંડિશનર અને સાબુ પાછળ કેટલાય રૂપિયા ખર્ચી નાખે છે. જાે કે, ઘણી યુવતીઓ એવી હોય છે જે બીજા લોકોની મદદ કરવા માટે પોતાના વાળનું દાન…
યુવાવર્ગને ફ્રેન્ડશિપ કરવાની લોભામણી વાતો કરી છેતરપિંડી કરનાર બે મહારાષ્ટ્રથી ઝડપાયા
સુરત,ન્યુઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવાવર્ગને ફ્રેન્ડશિપ અથવા તો ચેટિંગ કરવાની લોભામણી વાતો કરીને અલગ અલગ ચાર્જના નામે છેતરપીંડી કરનાર ગેંગને સુરત સાઇબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના મુખ્ય સાગરિતના એકાઉન્ટમાંથી રૂપિયા એક કરોડ…
ફોન ચાર્જિંગમાં ભરાવી વાત કરતા સમયે બ્લાસ્ટ : કિશોરીનું મોત
મહેસાણા,તા.૨૯મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી એક ઘટના હાલ સામે આવી છે. પેન્ટમાં કે ખિસ્સામાં અથવા તો મોબાઇલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેમાં બ્લાસ્ટના કિસ્સા અનેક સાંભળ્યા હશે, પરંતુ મહેસાણામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં મોબાઈલને…
નવસારીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આધેડે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર
નવસારી,વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અનેક લોકો મોતને વ્હાલું કરી લેતા હોય છે. આવા બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાતા રહે છે. હવે નવસારીમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ હૉસ્પિટલ ખાતે આધેડની સારવાર ચાલી રહી છે. આપઘાત કરતા પહેલા…
હવે રાત્રિના ૧૧થી સવારે ૬ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યૂ, ૩૧ જુલાઇથી લાગુ પડશે નવો નિયમ
ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે…
ડોક્ટરની ભૂલ : પ્રસુતિ સમયે મહિલાના પેટમાં કપડાનો ટુકડો ભૂલી ગયા
રાજકોટ,તા.૨૪આજકાલ ડોક્ટરોની ભૂલના કારણે એવા વિચિત્ર કેસ સામે આવી રહ્યા છે કે જાણીને આપણને સ્વાભાવિક રીતે નવાઈ લાગે. હાલ રાજકોટમાં આવો જ એક કેસ સામે આવ્યો છે, જેની સજા મહિલાને ભોગવવી પડી છે. ડોક્ટરની ભૂલની સજા મહિલાને ચાર વર્ષ સુધી…
એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ને હવે ભ્રષ્ટાચારના પુરાવા વોટ્સઅપથી પણ મોકલી શકાશે
ફરિયાદી બ્યુરોની ઓફિસમાં સીડી કે પેનડ્રાઇવ પણ આપી શકશે : એસીબીએ 90999 11055 નંબર સાર્વજનિક કર્યો ગાંધીનગર, છેલ્લાં ઘણા સમયથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)માં લાંચ રૂશ્વત અને અપ્રમાણસર મિલકતોના કેસમાં વધારો થયો છે ત્યારે હવે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં…
વેપારીઓએ 31 જુલાઇ સુધીમાં લેવો પડશે કોરોના રસીનો પહેલો ડોઝ, નહીંતર ધંધો થશે બંધ !
ફાઇલ ફોટો ગાંધીનગર, દેશમાં કોરોના વાયરસને લીધે છેલ્લા દોઢ વર્ષથી વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. લોકડાઉન બાદ સરકાર તબક્કાવાર છુટછાટ આપી રહી છે. આ વચ્ચે આજે ફરીથી ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ આઠ મહાનગરમાં જે વેપારીઓ…
IPS અધિકારીની ઓળખ આપી તોડ કરનાર શખ્સ ઝડપાયો
રાજકોટ,રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જસદણ વિસ્તારમાં આઇપીએસ અધિકારી તરીકેની ઓળખ આપી તોડ કરનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણ પોલીસ મથકના પોલીસ…