યૌન ઉત્પીડનથી ત્રાસી મારા પુત્રે આત્મહત્યા કરી : માતા આરતી મલ્હોત્રા
ફરીદાબાદમાં એક વિદ્યાર્થીએ મહિના પહેલા આત્મહત્યા કરી હતી નવીદિલ્હી,તા.૦૯ છેલ્લા મહિના પહેલાં ફરીદાબાદમાં રહેતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. તેની માતા આરતી મલ્હોત્રા પુત્ર માટે ન્યાયની માંગણી કરી રહી છે. માતા આરતીનો આરોપ છે કે, તેમના પુત્રને સેક્સ્યુઆલિટીને સંદર્ભે…
શું દુનિયામાં 2008 જેવી મંદી આવવાની છે, ભારત પર તેની શું અસર થશે?
વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક પણ મંદીના આ જોખમોથી ડરી ગયા છે. ભારતીય બજારોમાં પણ કારોબાર ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વ પર ફરી એકવાર મંદીનો ભય ઘેરો બન્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલી આખી દુનિયા…
શું તમારા બિઝનેસ અને ઘરમાં પણ લાગી ગઇ છે કોઇની ખરાબ નજર ? તો ચુપચાપ કરી લો આ કામ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વરાહ સંહિતા ગ્રંથના શુકન વિચારમાં નજર દોષનો ઉલ્લેખ છે. જ્યોતિષમાં રાહુ અને ચંદ્રની અશુભ અસર દેખાતી હોવાનું કહેવાય છે. ખરાબ નજર લાગવી એ એક પ્રકારનો દોષ માનવામાં આવે છે. આને દૂર કરવા માટે, કેટલાક અચૂક ઉપાય અસરકારક…
મોહમ્મદ ઝુબેરની ધરપકડ પર જર્મનીએ આપી પ્રતિક્રિયા, ભારતને કહી આ વાત
2018ના એક ટ્વિટને ટાંકીને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. જર્મનીના વિદેશ મંત્રાલયે મોહમ્મદ ઝુબૈરની ધરપકડ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે પત્રકારોને તેમના પત્રકારત્વ માટે અત્યાચાર ન કરવો જોઈએ અને ન…
Paytm કેશબેકના નામે ખાલી થઈ શકે છે તમારું ખાતું, કૌભાંડથી બચવા આટલું રાખો ધ્યાન
Paytm સ્કેમ : તમારે નવા પ્રકારના કૌભાંડથી સાવચેત રહેવાની જરૂર છે. આ કૌભાંડ Paytm પર ચાલી રહ્યું છે. આ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે. સ્કેમર્સ ફરી એકવાર Paytm યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. આ કારણે તેઓએ સાવચેત રહેવાની…
મહારાષ્ટ્રમાં કોણે રમત રમી, સીએમ એકનાથ શિંદેએ પોતે જ કર્યો ખુલાસો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે જાહેરમાં આ રહસ્યનો પર્દાફાશ કર્યો મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની સ્ક્રિપ્ટ લખનાર કલાકાર કોણ છે? મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે જાહેરમાં આ રહસ્યનો પર્દાફાશ કર્યો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટના વાદળો ધીમે ધીમે વિખેરાઈ રહ્યા છે, પરંતુ લોકોના મનમાં હજુ…
કામની વાત/ ફાટેલી-તૂટેલી અને નબળી પડેલી નોટો હવે અનફિટ જાહેર થશે, RBIએ આપ્યા મોટા આદેશ
રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયા અનફિટ નોટોની ઓળખાણ કરવા માટે અમુક નિયમ બનાવ્યા છે. આરબીઆઈએ બેંકોને આ નિર્દેશ આપ્યો છે કે, તે દર 3 મહિને અનફિટ નોટોને અલગ…
Viral Video : ભાઈ-બહેનોએ સાથે મળીને ગાયું ‘પસૂરી ગીત’, વીડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયું
કોક સ્ટુડિયોના લોકપ્રિય ગીત પસૂરીનું કવર કેરળના ભાઈ અને બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને યુટ્યુબ પર આ કવર ખૂબ જ પસંદ છે. કોક સ્ટુડિયોના ગીત પસૂરીને રિલીઝ થયાને 5 મહિના થઈ ગયા છે, પરંતુ તેનો ક્રેઝ અટકવાનું નામ…
મુખ્યમંત્રી ત્રણ પ્રકારના હોય છે : શશિ થરુર
એકનાથ શિંદે પર શશિ થરુરનો કટાક્ષ નવીદિલ્હી,તા.૦૧ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા તેનાથી સૌને આશ્ચર્ય થયુ. રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે એવુ માનવામાં આવતુ હતુ કે ભાજપ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવી શકે છે પરંતુ…
નુપૂર શર્માની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે માફી માંગવાનું જણાવ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. નવીદિલ્હી,તા.૦૧ મોહંમદ પયંગબર સાહેબની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ…