૭૫ વર્ષના વૃદ્ધે પત્નીની ક્રૂરતા અને વ્યભિચારથી ત્રસ્ત થઇને છૂટાછેડા માટે અરજી કરી
૭૦ વર્ષની પત્ની પર ૭૫ વર્ષના વૃદ્ધ પતિએ આરોપ લગાવ્યો કે, તેના અનેક પુરુષ મિત્રો સાથે અનૈતિક સંબંધો અમદાવાદ,શહેરના ડ્રાઇવ ઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થમાં રહેતા ૭૫ વર્ષના વૃદ્ધને અડધી રાત્રે તેની માથાભારે પત્નીએ ઘરની બહાર કાઢી મૂકતા તેઓ વકીલ…
“મોં” અને “ગળા”ના કેન્સરના દર્દીઓને હવે કિમોથેરાપીમાંથી મુક્તિ મળશે
ઓરલ કિમોથેરાપી કેન્સરના દર્દીઓ માટે નવી આશાનું કિરણ ઓરલ કિમોથેરાપીમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી અમદાવાદ, મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ મહત્તમ પુરુષોમાં આ કેન્સર જાેવા મળતું હોય છે. અંતિમ સ્ટેજના મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓ માટે અત્યાર સુધી ઇન્જેકટેબલ…
ગાડી તો ઠોકાય, ટેન્શન નઇ લેવાનું, તથ્યના પિતાનો ઓડિયો વાયરલ
ગાંધીનગર,૨૮છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઇને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના અકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે, તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે, ટેન્શન…
મોહર્રમ ઇસ્લામી પેહલો મહિનો : હઝરત ઈમામ હુસૈન (ર.અ)ની કુર્બાનીને સો-સો સલામ
અબરાર એહમદ અલવી ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના…
ભારતમાં બનતી વેબસીરીઝ પોર્ન વેબસાઈટ કરતા પણ ભયંકર : જૈન મુનિ રત્નસુંદરસૂરિ મહારાજ
સુરત, ભારતમાં બનતી વેબ સીરીઝ અશ્લીલતા પીરસી રહી છે. ત્યારે પ્રખ્યાત જૈન મુનિ રત્નસુંદરસૂરિ મહારાજે એક કાર્યક્રમમાં આવી ગંદગી ફેલાવતી વેબ સીરિઝ પ્રત્યે આક્રોશ ઠાલવ્યો છે. સુરત શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન અશ્લીલતા પીરસતી વેબ સીરિઝ વિશે મહારાજે કહ્યું કે, વેબ…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લોકોના ટેક્સના પૈસા વેડફવામાં નંબર વન
અમિત પંડ્યા BRTS કોરીડોરના સેન્સર વાળા ગેટ બંધ થઇ ગયા છે, જેથી ફરી પાછા બીજા વાહનો કોરીડોરમાં પ્રવેશી રહ્યા છે. અમદાવાદ,તા.૨૮ શહેરના CTM પૂર્વદીપ સ્ટેશન પાસેના BRTS કોરીડોરમાં સેન્સર વાળા ગેટ બંધ થઇ જતા બીજા વાહનો પ્રવેશ ન કરે તે…
અમદાવાદ : કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપ ખૂટી પડ્યા
કોર્પોરેશને સરકાર પાસે વધુ ૫૦ હજાર આઇડ્રોપની માગણી કરી અમદાવાદ,તા.૨૭ચોમાસાના આગમન પછી હવે જાે કોઈ રોગ ઘણા બધા લોકોને અસર કરી રહ્યો હોય તો એ છે કન્જક્ટીવાઈટીસ એટલે કે આંખ આવવાનો રોગ. રાજ્યભરમાં કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધી રહ્યા છે અને અમદાવાદ…
સ્યુસાઈડ નોટમાં નામ હોવુ એટલે દોષીત જ હોય તેવુ ન ગણાય, કાયદો શું કહે છે..? તે જાણો..
સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલનું કહેવું છે કે, દેશભરની ઘણી અદાલતોએ આવા નિર્ણયો આપ્યા છે, જેમાં નામ સ્યુસાઈડ નોટમાં હતું પરંતુ જાે તે સાબિત ન થયું તો આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. હરિયાણા,Geetika Sharma Suicide Case : ગીતિકા શર્મા આત્મહત્યા…
એક્ટ્રેસ સની લીઓની અને એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીમાં થયો વધારો
એડવાન્સ પેમેન્ટમાં લીધેલા નાણાં પરત ન ચૂકવે તો પ્રોડ્યુસર્સ ફી નહીં આપે એડવાન્સ પેમેન્ટ લીધા બાદ કામ નહીં કરવાનો કે, નાણાં નહીં ચૂકવવાનો વિવાદ સની લીઓની અને અમીષા પટેલને ભારે પડી શકે છે. આ મામલે બંને એક્ટ્રેસ સામે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ…
અમદાવાદ : વસ્ત્રાલ વિસ્તારમાં દશામાંના જાગરણના દિવસે અસામાજીક તત્વો બન્યા બેફામ…
અમિત પંડ્યા અમદાવાદ,તા.૨૭ અબજીબાપા લેકવ્યું સોસાયટી પાસે બાઇક પર આવેલા શખ્સોએ સોસાયટીના ગેટ પર કરી તોડ ફોડ.. અમદાવાદ શહેરના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અબજીબાપા લેકવ્યું સોસાયટી પાસે બાઇક પર આવેલા શખ્સોએ સોસાયટીના ગેટ પર તોડ ફોડ કરી હતી. ગત રાત્રિએ…