Safeer News

Breaking News from Ahmedabad

#ViralInfection

ખેડાના માતરમાં રોગચાળો વકર્યો… રતનપુર ગામે ૧૪૦ જેટલા ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા

આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જેટલી ટીમો બનાવીને સર્વેની અને દવા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડા,તા. ૧૮ ઉનાળો અને ચોમાસા જેવી મિશ્ર ઋતના કારણે ખેડા જિલ્લાના માતર તાલુકામાં રતનપુર ગામે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેના લીધે ગામમાં ઝાડા ઊલ્ટીના…