Safeer News

Breaking News from Ahmedabad

#VankarBhavan

ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસંઘ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીનગરમાં “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ સંપન્ન

● સમાજના અનુદાન થકી ૧૨ કરોડના ખર્ચે સાકાર થશે “વણકર ભવન” ● પૂર્વ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરી, સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, પૂર્વ મંત્રીઓ સર્વશ્રી રમણલાલ વોરા, કાન્તિભાઈ સોલંકી, પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર, ઈશ્વરભાઈ મકવાણા, પૂર્વ સાંસદો સર્વશ્રી શંભુપ્રસાદ ટૂંડિયા અને…