Safeer News

Breaking News from Ahmedabad

#UmmatManavtaWalfareAndCharitableTrust

“ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૦૩ “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” તરફથી આ કેમ્પની સફળતા માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. શહેરના મિરઝાપુર અલ-રિહાબ રેસીડેન્સી ખાતે  “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” આયોજિત તેમજ પ્રથમા બ્લડ બેંકના સહયોગથી શનીવારના રોજ રાત્રિ…