કાશ્મીરના હુમલામાં અવસાન પામેલ વ્યક્તિઓ અને દિવંગત અદાકાર મનોજ કુમાર જી માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી
(Rizwan Ambaliya) શહેરના આશ્રમ રોડ એચ.કે કોલેજની સામે રાજપૂત કલાકારોના સંગઠ્ન દ્વારા જ્ય જય ગરવી ગુજરાત કાર્યક્રમમાં કાશ્મીરના હુમલામાં અવસાન પામેલ વ્યક્તિઓ અને દિવંગત અદાકાર મનોજ કુમાર જી માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલાકાર આર્ટિસ્ટ સાહિત્યકાર…
શ્રદ્ધાંજલિ : ઈશ્વર સ્વ. ચિત્રકાર શ્રી વિજયભાઈ શ્રીમાળીના આત્માને શાંતિ અર્પણ કરેે
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા શ્રી વિજયભાઈ શ્રીમાળીના ચિત્રોના પ્રિય વિષયોમાં ભારતીય કલા અને સંસ્કૃતિ, પહેરવેશ, લાઈવ પોટ્રેટ, વન્યજીવન અને લેન્ડસ્કેપ રહ્યા હતા. સન ૨૦૨૪ના ડીસેમ્બર માસની એક ઢળતી સંધ્યાએ અમદાવાદમાં મારા પરમ મિત્ર અને સુવિખ્યાત ચિત્રકાર શ્રી પ્રજ્ઞેશ સચાણીયા મને…
રાજપીપલા જિલ્લાની સબ જેલ ખાતે મહાત્મા ગાંધીની ૧૫૪મી જન્મ જયંતી ઉત્સાહ ભેર ઉજવવામાં આવી
સાજીદ સૈયદ, નર્મદા સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજપીપળાની જિલ્લા સબ જેલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 1 ઓક્ટોબરના રોજ “સ્વચ્છતા હી સેવા…