Safeer News

Breaking News from Ahmedabad

#TeachersDay

ગુજરાત

રાજપીપળાની પ્રણવ સરસ્વતી મંદિર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

સાજીદ સૈયદ, નર્મદા વિદ્યાર્થીઓમાં શિક્ષક તરીકેના ગુણો વિકસે તે હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાત

રાજપીપલા : ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સાજીદ સૈયદ, નર્મદા આદર્શ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે શિક્ષક-ગુરૂઓની ભૂમિકા મહત્વની રહેલી છે : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા શિક્ષિત સમાજના નિર્માણ માટે કટિબધ્ધ શ્રેષ્ઠ શિક્ષકો, વય નિવૃત્ત શિક્ષકો અને વિવિધ પરીક્ષાઓમાં ઝળકેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર…