સુરતમાં શિક્ષણમંત્રી રાજીનામું આપે તેવા પોસ્ટર સાથે વિરોધ
સુરત,તા.૦૮ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તાજેતરમાં જ જે નિવેદન આપ્યા છે તેને લઈને ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. જીતુ વાઘાણીએ આપેલા નિવેદનથી શિક્ષણ જગતમાં નવો વિવાદ ઊભો થયો છે. જેને ગુજરાતમાં શિક્ષણ સારુ ન લાગતું હોય તે તેમણે જ્યાં ગમે…
રાજ્યમાં સ્કુલો ચાલુ થતા ૧૦ દિવસમાં ૧૮ વિદ્યાર્થીઓ પોઝિટીવ
અમદાવાદ, રાજ્યની સ્કૂલોમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૮ જેટલા બાળકોમાં કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને માધ્યમથી સ્કૂલ ચાલી રહી છે. સ્કૂલોમાં સામે આવેલા કોરોનાના નવા કેસોમાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, રાજકોટમાં ૩ તથા…