Safeer News

Breaking News from Ahmedabad

#Shri Adinath Digambar Jain Yuvak Mandal

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં આવશે

(Rizwan Ambaliya) ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભ્રમણ કરીને કુંડલપુર નગરી, વલ્લભસદન પોહચશે. જૈન ધર્મનો પ્રભાવ સમજાવવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને…