Safeer News

Breaking News from Ahmedabad

#ShortSurcuit

ગુજરાત

રાજપીપળા : કુંભારવાડામાં પુરનુ પાણી ઓસર્યા બાદ વીજ પુરવઠો ચાલુ કરતાં એક મકાનમાં લાગી આગ

આગમાં ઘરવખરી સહિત પુત્રના લગ્નનો સામાન બળી જતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો, આ વિસ્તારનાં લોકોએ પાલિકા કચેરી પહોચી નુકશાનનાં વળતર માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી સાજીદ સૈયદ, નર્મદા