Safeer News

Breaking News from Ahmedabad

#PeerMuhammadshahLibrary

“ઓલિયા-એ-ગુજરાત”- ભાગ ૪ : હઝરત નસરુલ્લાહ સાહબ અલ્વી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) કહ્યું હતું કે, મારા મઝાર ઉપર છત ખુલ્લી રાખવામાં આવે. એટલે નિલો આસમાન જ મારો ગુમ્બજ છે. હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) હઝરત શાહ વજીહોદ્દીન અલવી…