Safeer News

Breaking News from Ahmedabad

#Part-2

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ-૨ : “શેખ અતા મોહમ્મદ હુસેની” ઉર્ફે બુર્કાપોશ( રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) “ખઝીનતુલ ઔલિયા” નામની કિતાબ (પુસ્તક)માં છે કે, આપ કામીલ વલી હતા. અમદાવાદના શાહપુર સરકીવાડ વિસ્તારમાં બુર્કાપોશ મસ્જિદમાં આપનો મજાર આવેલ છે. આપનું મુબારક નામ હઝરત શેખ અતા મોંહંમદ છે અને આપ બુર્કાપોશના લકબથી પ્રચલીત છે. હઝરત શેખ…