Safeer News

Breaking News from Ahmedabad

#Part-1

ઓલિયા-એ-ગુજરાત ભાગ-૧ : “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી”

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેરના વટવા ખાતે આવેલ “હઝરત સૈયદ મુહમ્મદશાહ બુખારી સોહરવર્દી” પણ એક બે નઝીર ,આલીમ તથા ફાઝીલ બુઝુર્ગ હતાં અને “હઝરત કુતબેઆલમ” (રેહ્મતુલ્લાહ અલૈહ)ના બીજા ફરઝંદ હતા. આપનો જન્મ પાટણમાં થયો હતો આપની વીસાલની સન જાણી શકાઈ…