Safeer News

Breaking News from Ahmedabad

#Painter

શ્રદ્ધાંજલિ : ઈશ્વર સ્વ. ચિત્રકાર શ્રી વિજયભાઈ શ્રીમાળીના આત્માને શાંતિ અર્પણ કરેે

– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા શ્રી વિજયભાઈ શ્રીમાળીના ચિત્રોના પ્રિય વિષયોમાં ભારતીય કલા અને સંસ્કૃતિ, પહેરવેશ, લાઈવ પોટ્રેટ, વન્યજીવન અને લેન્ડસ્કેપ રહ્યા હતા. સન ૨૦૨૪ના ડીસેમ્બર માસની એક ઢળતી સંધ્યાએ અમદાવાદમાં મારા પરમ મિત્ર અને સુવિખ્યાત ચિત્રકાર શ્રી પ્રજ્ઞેશ સચાણીયા મને…