Safeer News

Breaking News from Ahmedabad

#Mazaar

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૮ :- ન્યાયપ્રીય સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) સુલ્તાન અહમદશાહ બાદશાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો જન્મ ઇ.સ 1391માં દિલ્હીમાં થયો હતો. આપ ખુબ જ ઇન્સાફ પસંદ પરહેઝગાર બાદશાહ હતા. અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશના સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે, ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ….

“ઓલિયા-એ-ગુજરાત”- ભાગ ૪ : હઝરત નસરુલ્લાહ સાહબ અલ્વી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) કહ્યું હતું કે, મારા મઝાર ઉપર છત ખુલ્લી રાખવામાં આવે. એટલે નિલો આસમાન જ મારો ગુમ્બજ છે. હઝરત નસરુલ્લાહ સાહબ અલવી ઉલ હુસેની (રેહ્મતુલ્લાહ અલૈહ) હઝરત શાહ વજીહોદ્દીન અલવી…