Safeer News

Breaking News from Ahmedabad

#ManavAdhikarMission

‘માનવ અધિકાર મિશન’ દ્વારા સવ્તંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

(લતીફ અન્સારી) આ કાર્યક્રમમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના બંને ધર્મગુરુઑએ પોતાના સમાજને પ્રેરણા મળે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા. અમદાવાદ,તા.૧૫ ‘માનવ અધિકાર મિશન’ દ્વારા 15મી ઓગસ્ટ સવ્તંત્રતા દિવસની ઉજવણીનો કર્યેકર્મ યોજવામાં આવ્યું હતું. જેમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના ધર્મગુરુઓએ હાજરી…