Jail Note Book Of Bhagat Singh : ભગત સિંહની જેલ નોટબુકની વાર્તા
— કલ્પના પાંડે ભગત સિંહની જેલ નોટબુક માત્ર તેમના ક્રાંતિકારી વિચારો અને બૌદ્ધિક પ્રયત્નોનો રેકોર્ડ જ નથી, પરંતુ સ્વતંત્રતાના સંઘર્ષમાં તેમની અડીખમ વારસાની સાક્ષી પણ છે. ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ તથા રાજગુરુના શહીદી દિવસના અવસર પર, ચાલો સંક્ષેપમાં ભગત…
ગોડસે જિંદાબાદ….આ વાત ઇતિહાસના કોઈ પાને લખાઈ નથી, પણ મારા દાદાજીએ કહી છે
– અશોકકુમાર સાગઠિયા.. મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.” તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે…
વ્યક્તિ વિશેષ : મહાત્મા ગાંધીના વિશ્વાસુ સાથી, ભાઈ સમાન ભાઈબંધ અબ્દુલ કાદિર બાવઝીર “ઇમામ સાહેબ”
અશોક કુમાર હંસદેવજી સાગઠિયા… સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ જો તમે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને ઈમામ મંઝીલની મુલાકાત ન લીધી તો તમારી ગાંધી આશ્રમની મુલાકાત અધુરી રહેશે…. “ધરાસણાનો નમક સત્યાગ્રહ જે પછીથી વિશ્વ વિખ્યાત દાંડી સત્યાગ્રહ થયો તેમાં તેમનું ખુબ જ…