Safeer News

Breaking News from Ahmedabad

#LataDinanathMangeshkarAward

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય. મુંબઈ,તા. ૨૫ સદીના મહાનાયક, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, મૂંબઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી…