વ્યાજના વિષચક્રમાં પરિવાર વિખેરાયો, વ્યાજખોરોની ધમકીથી કંટાળી હિરા દલાલનો આપઘાત
રૂપિયા આપી દીધા હોવા છતાં વ્યાજખોરો વારંવાર ધમકી આપતા હતા. બોટાદ,તા.૨૦બોટાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક હિરા દલાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ઘરના મોભીના આપઘાતથી પરિવાર નિરાધાર બન્યો છે. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં ૯ વ્યાજખોરોના નામનો ઉલ્લેખ…