“વિશ્વ રક્તદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
ગાંધીનગર,તા.૧૪ જૂન ૨૦૨૫ “रक्तम् जीवः इति स्थिति” (રક્ત એ જ જીવન છે)ની ઉક્તિને સાર્થક કરતો કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને વૈદ્ય મયુર મશરૂ (વૈદ્ય પંચકર્મ વર્ગ-૧) ના માર્ગદર્શન હેઠળ…