Safeer News

Breaking News from Ahmedabad

#History

ગોડસે જિંદાબાદ….આ વાત ઇતિહાસના કોઈ પાને લખાઈ નથી, પણ મારા દાદાજીએ કહી છે

– અશોકકુમાર સાગઠિયા.. મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.” તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે…

‘હૃદયથી વિદેશ સુધી : રામ ચરણ નવો ઈતિહાસ રચી રહ્યા છે..!’

(Divya Solanki) અમેરિકામાં ‘ગેમ ચેન્જર’ને લઈને ભારે ઉત્તેજના છે અને ચાહકો રામ ચરણના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગ્લોબલ સ્ટાર અને બોક્સ ઓફિસના દિગ્ગજ રામ ચરણ ફરી એકવાર ભારતીય સિનેમાના લેન્ડસ્કેપને બદલી રહ્યા છે અને કંઈક એવું કરી રહ્યા…

“અમદાવાદ બતાવું ચાલો”… લેખમાળા અંતર્ગત આજે શાહીબાગ જોઈએ…

અશોક કુમાર હંસદેવજી સાગઠિયા સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ અમદાવાદ,તા.૦૬ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણના દેશના સફળ વડાપ્રધાન તરીકે શા માટે થાય છે? કારણ કે, તેઓ એ વડાપ્રધાન છે કે, જે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા. ઈતિહાસ સાક્ષી છે કે, ગુજરાતના જે…

રિવરફ્રન્ટ પર આવેલી એક કલાત્મક મસ્જિદ ઇતિહાસ પ્રેમીઓ અને ટુરિસ્ટોની નજરોથી ઓઝલ કેમ છે..?

✍️ અશોકકુમાર હંસદેવજી સાગઠિયા.. સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ મસ્જિદ પરિસરમાં જ ‘બાબા લૂઅ્લૂઇ’ની દરગાહ આવેલી હોવાથી આ મસ્જિદ ‘બાબા લૂઅ્લૂઇ’ના નામથી પ્રસિધ્ધ થઇ, અપભ્રંશ થઇ ‘બાબા લવલવી’ની મસ્જિદ તરીકે ઓળખાય છે. મને અમદાવાદમાં સાબરમતીના કાંઠે જમાલપુર વિસ્તારમાં રિવરફ્રન્ટના કાંઠે આવેલી ‘બાબા…