Safeer News

Breaking News from Ahmedabad

#Hector

૨૨ જુલાઈ, રાષ્ટ્રીય કેરી દિવસ : ગુજરાતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૮૯.૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી, છેલ્લા પાંચ વર્ષોમાં ૨૫૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી

અમદાવાદ/ગીર,તા. 22 ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ ૨ લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે. કૃષિ પાકો…