Safeer News

Breaking News from Ahmedabad

#HazratShahVajihuddin

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૬ :- “હઝરત શાહ વજીહુદ્દીન અલવી હૈદર અલી શાની” (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) અમદાવાદના  ખાનપુરમાં આવેલો તેમનો મદ્રસો ખુબ જ પ્રચલીત હતો સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ આપની પાસે ભણવા માટે આવતા હતા. “હઝરત વજીહુદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ) દ્વારા લખાયેલી પુસ્તકો આજે પણ પીર મુહંમદ શાહ લાયબ્રેરી (અમદાવાદ), કુતુબખાના આસીફીય્યહ (હૈદરાબાદ), લખનઉ, રામપૂર,…