Safeer News

Breaking News from Ahmedabad

#Handicap

“વિકલાંગતા તો શરીરની હોય છે, મનની નહીં, શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના”

ભરુચ, ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છીએ પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે…