Safeer News

Breaking News from Ahmedabad

#Gurupurnima

ગુરુપૂર્ણિમાના દિવસે સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્ય અને શિક્ષકોનું સન્માન કર્યું

જૈનિલ પરમાર (પ્રમુખ સોમલલિત કોલેજ) અમદાવાદ,તા.03-07-23 અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા | ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ શહેરના સોમલલિત કોલેજના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાના રોજ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય અને શિક્ષકોનું સન્માન કરવામા આવ્યુ હતું. ગુરુગીતાના 34માં સ્લોકમાં જણાવવામાં આવ્યું…