અસામાજિક તત્વોના આતંક સામે પોલીસનું “ઓપરેશન 40 કલાક”
અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ) આ ઓપરેશન તારીખ 15/03/2025ના બપોરના 2 વાગ્યા સુધીમાં આમ જનતામાં આવા આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોનો ખોફ દૂર કરવા માટે આ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં દહેશત ફેલાવતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી રામોલ પોલીસ દ્વારા…
પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મેહકાવી..
સાઉદી અરબ જાત્રા કરવા જતા ઝઘડિયા તાલુકાના યાત્રીઓને આમલેથાના પી.એસ.આઇ. (PSI) રાઠોડે પેટ્રોલિંગ કરી અશા-માલસર પુલ પાર કરાવ્યો નર્મદા જીલ્લા એસ.પીએ તાત્કાલિક મદદરૂપ બનવા પોલીસને સુચના આપી સાજીદ સૈયદ, નર્મદા