Safeer News

Breaking News from Ahmedabad

#GirSomnath

સોમનાથમાં વનવિભાગને મળી સફળતા : માનવભક્ષી દિપડો અંતે પાંજરે પુરાયો

ગિર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દિપડો અંતે  પાંજરે પુરાયો છે. સોમનાથ, ગિર સોમનાથ જિલ્લામાં માનવભક્ષી દિપડો અંતે પાંજરે પુરાયો છે. ૨ દિવસ અગાઉ પણ આ દિપડાએ વૃદ્ધને ફાડી ખાધા હતા જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સોમનાથમાં માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા…