Safeer News

Breaking News from Ahmedabad

#GGHospital

જામનગરમાં બે બાળકોનું ચાંદીપુરા વાઇરસથી મોત : ૪ બાળ દર્દીઓ સારવાર હેઠળ

મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર, તા. ૨૪ રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા…