Safeer News

Breaking News from Ahmedabad

#ElectricProblem

પૂરના ૧૫ દિવસ વીત્યાં બાદ પણ ખેતીવાડી ફીડર કાર્યરત ન થતા ખેડૂતોમાં રોષ

નાંદોદ તાલુકાના સિસોદરા ગામે પૂરના ૧૫ દિવસ વીત્યાં બાદ પણ ખેતીવાડી ફીડર કાર્યરત ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો સાજીદ સૈયદ, નર્મદા નર્મદા ડેમમાંથી 16 સપ્ટેમ્બરની સાંજથી 20 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા કાંઠે વસેલા ગામોની માઠી દશા થઈ…