કોમેડીથી ભરપુર અદ્વૈત પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક…”અરે, કોઈ પપ્પુને પરણાવો”
(રીઝવાન આંબલીયા) અમદાવાદની નાટ્યપ્રિય જનતા માટે સાંજ ઉજવવાનો અવસર આવી ગયું છે. અમદાવાદ,તા.૧૦ તણાવભરી જિંદગીમાં એક સાંજ પણ જો હસતાં હસતાં વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય..? એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું..સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ…
“લાયા બાકી” દર્શકોને અંત સુધી જકડી રાખતી અફલાતૂન કોમેડી ફિલ્મ
રીઝવાન આંબલીયા શંકાની પિસ્તોલ બધાએ એક બીજાના લમણે તાકી .. “લાયા બાકી” આવી રહી છે આપના નજીકના સિનેધરમાં ગુજરાતી ફિલ્મ મેકિંગનો યુગ બદલાઈ ચૂક્યો છે. હવે દર્શકો પણ સિનેમાઘરોમાં જઈને ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. તેવામાં ગુજ્જુ પ્રમોશન્સ…